• 0
  • No Items available
x

Vishnu-Sahastranam-1 (વિષ્ણુસહસ્રનામ (ભાગ-1))


Categories: Religion
Book Type: epub
Book Size: 855.08 KB | ISBN(13): 9789351750772
Download Sample Preview Book From Mobile


ધર્મને સમજવાનાં જેટલાં કારણો છે તેમાં શાસ્ત્રજ્ઞાન પણ એક કારણ છે. શાસ્ત્રને સમજ્યા વિના ધર્મને સમજી શકાય નહીં. શાસ્ત્ર સનાતન હોય છે. રોજરોજ શાસ્ત્રો રચાય નહીં, પણ તેનાં ભાષ્યો અને ટીકાઓ સનાતન નથી હોતાં, તે આધુનિક હોવાં જોઈએ. આધુનિક હોય તો જ આધુનિક પ્રશ્નોના ઉકેલ આપી શકે. જે શાસ્ત્ર પ્રશ્નોના સચોટ ઉકેલ આપે તે જ જીવિત રહી શકે. જે પ્રસ્તુત જ ન હોય તે સોનેમઢ્યું શાસ્ત્ર હોય તોપણ માત્ર શોભાનો ગાંઠિયો જ થઈ જાય. તેથી આધુનિકતાની ઉપેક્ષા કરી શકાય નહીં.


Hand-picked Items Recommended by Us