• 0
  • No Items available
x

Tyag Ahinsa Atankvad (ત્યાગ-અહિંસા-આતંકવાદ)


Categories: Essays
Book Type: epub
Book Size: 450.69 KB | ISBN(13): 3000000000049
Download Sample Preview Book From Mobile


જેમ જેમ તમે વધુ ને વધુ સુખોની ઇચ્છા કરો તેમ તેમ તમારે વધુ ને વધુ પાપો કરવાં પડે. પાપ કર્યા વિના સુખોની સામગ્રી મળતી નથી અને ભોગવાતી પણ નથી. એટલે સુખત્યાગી જ ખરો ત્યાગી છે: આવી વાતો લોકોનાં મનમાં વારંવાર સમજાવાતી હોય છે. એના પરિણામે ઘણા લોકો ઘરબાર, પત્ની-પરિવાર સર્વસ્વ છોડીને ત્યાગી થઈ જતા હોય છે અને સર્વોચ્ચ પૂજ્યતા પણ પ્રાપ્ત કરતા હોય છે.


Hand-picked Items Recommended by Us