• 0
  • No Items available
x

Shrilankani Safare (શ્રીલંકાની સફરે)


Categories: Travel , Essays
Book Type: epub
Book Size: 525.69 KB | ISBN(13): 3000000000020
Download Sample Preview Book From Mobile


શ્રીલંકાએ આપણા જેટલી જ ગુલામી ભોગવી છે. તોપણ તેણે પોતાની અસ્મિતા સાચવી રાખી છે. મારી દૃષ્ટિએ તેનું મોટું શ્રેય બૌદ્ધ ધર્મને જાય છે. જે પ્રભાવ પંદરમી સદી સુધી ચર્ચોનો ખ્રિસ્તી લોકો ઉપર હતો તેવો પ્રભાવ અહીંના વિહારોનો લોકો ઉપર છે. વિહારોમાં રહેતા સાધુઓ શતપ્રતિશત પંડિત હોય છે અને વ્યવસ્થિત રીતે કેળવાયેલા હોય છે એટલે તેઓ પોતાના પ્રભાવને સાચવી શક્યા છે. રાજનેતાઓ પણ તેમને માન-સન્માન આપે છે.


Hand-picked Items Recommended by Us