• 0
  • No Items available
x

Prashna E J Uttar (પ્રશ્ન એ જ ઉત્તર)


Categories: Religion
Book Type: epub
Book Size: 707.59 KB | ISBN(13): 9789351750796
Download Sample Preview Book From Mobile


રાષ્ટ્રવાદી અને માનવતાવાદી, પરમ વંદનીય ક્રાંતિકારી સંત પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજનાં 48 પુસ્તકોનો અભ્યાસ કરીને, 952 પ્રશ્નાર્થ વાક્યો પસંદ કરીને આ પુસ્તક તૈયાર કર્યું અને ‘પ્રશ્ન એ જ ઉત્તર’ નામ આપ્યું. ‘પ્રશ્ન એ જ ઉત્તર’ – પુસ્તકમાં પ્રશ્નાર્થ વાક્યોનો, તેમાં જ અભ્યાસ કરનારને સરળતાથી ઉત્તરો મળી શકશે.


Hand-picked Items Recommended by Us