• 0
  • No Items available
x

Maharshi Dayanand Saraswati (મહર્ષિ દયાનંદ સરસ્વતી)


Categories: Biography
Book Type: epub
Book Size: 447.83 KB | ISBN(13): 3000000000057
Download Sample Preview Book From Mobile


લોકો પરાજયને સ્વીકારી કે પચાવી શકતા નથી તેથી ઝઘડા અને મારામારી પણ થઈ જતી હોય છે. શાસ્ત્રાર્થ વિના પણ સત્યનો પ્રચાર થઈ શકતો હોય છે. ગાંધીજીએ, બુદ્ધે, મહાવીરે કોઈની સાથે પ્રચંડ શાસ્ત્રાર્થ કર્યો હોય તેવું સાંભળ્યું નથી છતાં તેમના વિચારોને માનનારો–સ્વીકારનારો બહુ મોટો વર્ગ દેખાય છે. હા, જો પૂરેપૂરી નિખાલસતાથી શાસ્ત્રચર્ચા થાય–જીતવા કે હારવાની મડાગાંઠ ન હોય તો જરૂર સારાં પરિણામ આવે ખરાં.


Hand-picked Items Recommended by Us