• 0
  • No Items available
x

Upanishadoni Kathao Ane Chintan (ઉપનિષદોની કથાઓ અને ચિંતન)


Categories: Religion
Book Type: epub
Book Size: 616.31 KB | ISBN(13): 9789351750840
Download Sample Preview Book From Mobile


ઉપનિષદોનો અધ્યાત્મવાદ ભૌતિકવાદનો વિરોધી નથી. બંને એકબીજાના પોષક છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે વાદ કે ધારણા ગમે તે હોય પણ તેનાથી પ્રજા દુર્બળ ન થવી જોઈએ. રાષ્ટ્ર સુખી-સમૃદ્ધ અને સુરક્ષિત થવું જોઈએ. પ્રયોગશાળાવાળા વિજ્ઞાનનો પ્રચુર ઉપયોગ થવો જોઈએ. કોરી ધારણા જ્ઞાનપ્રશ્નો ઉકેલતી નથી.


Hand-picked Items Recommended by Us