• 0
  • No Items available
x

Amarkantak Ane Madhyapradesh-no Mahima (અમરકંટક અને મધ્યપ્રદેશનો મહિમા)


Categories: Travel
Book Type: epub
Book Size: 690.9 KB | ISBN(13): 9789351750741
Download Sample Preview Book From Mobile


જીવનનો મૂલાધાર ત્યાગને ગણવો કે પ્રેમને ગણવો? ત્યાગપ્રધાન જીવનમાં બધાનો ત્યાગ જ કરવાનો છે. પણ જો જીવનને પ્રેમપ્રધાન બનાવી શકાય તો બધાંનો સ્વીકાર કરવાનો થઈ જાય છે. તમે વધુમાં વધુ લોકોને ચાહો, પ્રેમ કરો, વિશ્વ સારું છે, પ્રેમ કરવા જેવું છે, પ્રભુ પોતે પ્રેમરૂપ છે - આવી ધારણા બંધાય તો ત્યાગની જગ્યાએ પ્રેમ આવે અને ચારે તરફ મંગળ થવા લાગે. પ્રેમને કોઈ વાસના ન માની બેસે. પ્રેમ એ પ્રેમ છે. આત્મા જ્ઞાનરૂપ છે, તો પ્રેમરૂપ પણ છે. પ્રેમ વિનાનું કોરું જ્ઞાન લુખ્ખું થઈ જતું હોય છે. કોરો ત્યાગ પ્રેમવિરોધી હોવાથી લુખ્ખો હોય છે.


Hand-picked Items Recommended by Us