• 0
  • No Items available
x

Chanakyani Vyavharniti (ચાણક્યની વ્યવહારનીતિ)


Categories: Religion
Book Type: epub
Book Size: 626.23 KB | ISBN(13): 9789351750703
Download Sample Preview Book From Mobile


મારી સમજણ પ્રમાણે પ્રસ્તુત પુસ્તકમાં આવેલા શ્લોકોમાં કેટલાક શ્લોકો અન્ય ગ્રંથોમાં પણ આવેલા છે. તેથી આ શ્લોકો તેમાંથી લીધેલા છે કે પછી અહીંથી ત્યાં ગયેલા છે એ નક્કી કરવું વિદ્વાનોનું કામ છે. આપણે તો ગોળ ખાવાથી કામ છે. તે ન્યાયે આ બધા શ્લોકો ચાણક્યના માનીને લીધા છે. મને લાગે છે કે ગીતાની માફક ઘરઘરમાં આ વ્યવહારનીતિનું અધ્યયન કરાવવામાં આવે. ખાસ કરીને યુવક-યુવતીઓને આ ગ્રંથ સાથે જોતરવામાં આવે તો તેઓ જીવનના ઘણા અનર્થોથી બચી શકે છે. ખરેખર તો આ ગ્રંથ વ્યવહારગીતા છે, જેનો રોજ પાઠ કરીને શ્લોકો કંઠસ્થ કરી લેવા જેવા છે.


Hand-picked Items Recommended by Us