• 0
  • No Items available
x

Nitya Pooja (નિત્યપૂજા)


Publisher: Harismruti
Categories: Religion
Book Type: epub
Book Size: 435.04 KB | ISBN(13): 9789384604646

Download Free Book From Mobile

પૂજા કરવાની મૂર્તિઓ જેમને આપીએ તેમને સમજણ આપવી પડે. જો વિધિવત પૂજા ન થાય તો તેનું ફળ થાય નહિ. ... શ્રીજી મહારાજના મૂળભુત સિદ્ધાંતોને જ ધ્યાનમાં રાખીને આ પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મૂર્તિપૂજા તથા નિત્યપૂજા અંગેની જે ઝીણવટભરી માહિતી આપી છે તેને વાંચીને, સમજીને જે કોઈ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે તેના ઉપર સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા થાય એ જ આ પ્રકાશનનો હેતુ છે


Hand-picked Items Recommended by Us