• 0
  • No Items available
x

Munshi Premchandjino Punravtar (મુનશી પ્રેમચંદજીનો પુનરાવતાર)


Categories: Religion
Book Type: epub
Book Size: 700.46 KB | ISBN(13): 9789351750642
Download Sample Preview Book From Mobile


પ્રેમચંદજી પોતાની આસપાસ ઘટતી ઘટનાઓમાંથી કહાનીનું સર્જન કરે છે. તે વાસ્તવિક હોય છે તેથી આકર્ષક પણ હોય છે, વાચકને પકડી રાખે છે, કારણ કે તેને લાગે છે આ મારી જ કથા છે. પ્રેમચંદજીની મોટા ભાગની કથાઓ કરુણાન્તિકા હોય છે. આદર્શો કરુણાન્તક હોય છે. આપણી બધી કથાઓ કોઈ ને કોઈ આદર્શને આધારે ચાલે છે. ભલે આપણા જીવનમાં તેવા આદર્શો હોય કે ન હોય, પણ આપણી દીવાદાંડી તો આદર્શ જ રહી છે અને તેથી આ કહાનીઓ પ્રજાના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતી રહી છે.


Hand-picked Items Recommended by Us