• 0
  • No Items available
x
Author Image

Nilesh Jogal (નિલેશ જોગલ)

Description

નિલેશ જોગલ વ્યવસાયે એન્જિનિયર છે અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટર છે. આયુર્વેદ અને ખાસ કરીને ગર્ભસંસ્કાર- તેમના અંગત રસનો વિષય છે. તેમણે આયુર્વેદિક ગર્ભસંસ્કારને આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ઢબે અમલમાં મૂકી શકાય તેવું સ્વરૂપ આપ્યું છે. ગર્ભસંસ્કાર પુસ્તકના લેખક હોવા ઉપરાંત તેમણે એ વિષય ઉપર અનેક કાર્યશાળાઓ વર્કશોપ અને લાઈવ સેમિનાર યોજીને હજારો દંપતીઓને ગર્ભસંસ્કાર વિષય ને અભિમુખ કર્યા છે.