• 0
  • No Items available
x
Author Image

Dr. Devangi Jogal (ડૉ. દેવાંગી જોગલ)

Description

ડૉ. દેવાંગી જોગલ આયુર્વેદ શાસ્ત્રના નિષ્ણાંત અને અભ્યાસુ છે. તેઓ છેલ્લા 15 વર્ષથી સુરત શહેરમાં જોગી આયુર્વેદ હોસ્પિટલ નામની હોસ્પિટલ ચલાવી રહ્યા છે. જે ગુજરાતની શુદ્ધ આયુર્વેદિક ચિકિત્સા સારવાર અને ગર્ભસંસ્કાર માટેની અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે. આયુર્વેદના પ્રચાર અને પ્રસાર અર્થે તેઓ અનેક પ્રકારની કાર્યશાળાઓ, વક્તવ્યો અને સેમિનારો યોજે છે. તેમણે લખેલ 'કબજિયાત', 'તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નિરોગી રહો', દિનચર્યા અને ગર્ભસંસ્કાર - જેવું વાવીશું એવું લણીશું' જેવા બેસ્ટ સેલર અને લોકઉપયોગી પુસ્તકો લખ્યા છે.