Tag: jhaverchand meghani

સાહિત્યમાં ચમાર-વૃત્તિ – ઝવેરચંદ મેઘાણી

આજે, તા. ૯ સપ્ટેમ્બર એટલે લિઓ તૉલ્સતોયની જન્મતિથિ.  વિશ્વ સાહિત્યમાં તૉલ્સતોયનું પ્રદાન અગ્રેસરનું રહ્યું છે. મહાત્મા ગાંધી પોતાના અસહકારના વિચારને તૉલ્સતોયના Kingdom of God is Within You પુસ્તકથી સ્ફૂર્યો હોવાનું કહે છે. ઇ-શબ્દ આ મહાન લેખક-ચિંતકને અંજલી આપતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઇ.સ.૧૯૩૭ માં જન્મભૂમિમાં જે લેખ લખ્યો હતો તે વાચક સમક્ષ મૂકે છે. લેખની પૂર્વભૂમિકા તૉલ્સતોયના Read More