Tag: વિદાયગીતના સર્જનની વાત

વિદાયગીતના સર્જનની વાત – અંકિત ત્રિવેદી

બેના રે.. સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાય દીકરી ને ગાયદોરે ત્યાં જાય દીકરીતો પારકી થાપણ કહેવાય. બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે, રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે. બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાય. તારા પતિનો પડછાયો થઈરહેજે સદાયે Read More