Tag: અંકિત ત્રિવેદી

સં–જીવનસૂત્ર… અંકિત ત્રિવેદી

પોતાના વખાણ પોતે જ કરવાં એ કેટલું યોગ્ય? પરંતુ અહીં એવું નથી. અહીં તો કોઈકના દ્વારા મળેલી પ્રસંશાને એક સંસ્થા-ટીમ વતી માણવાની વાત છે. વાત એમ છે, કે ભારતના પ્રકાશકોની સહિયારી માતૃસંસ્થા ‘ધી ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લીશર્સ (The Federation of Indian Publishers) દ્વારા નવભારત સાહિત્ય મંદિર માટે ડિઝાઇન કરેલ કવિ અંકિત ત્રિવેદી દ્વારા સંપાદીત પુસ્તક Read More

માણસોનાં પ્રકારો… પ્રકારોમાં માણસો…

હાસ્યરસ લઈને હાજર છે આજનો ઇ-શબ્દ. લેખક અંકિત ત્રિવેદીની કલમે વાંચો આ રંગબેરંગી દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. અને હા, તમને એ પ્રકારો ના ખબર હોય તો ય ચિંતા નહી, Facebook અને WhatsApp વાપરતા હશો તો બસ છે… આજની ભાષામાં પ્રસ્તુત છે ઇ-શબ્દ પર…  માણસ માત્રમાં મને રસ! તોય એ માણસોથી સંબંધોને જાય છે Read More

વિદાયગીતના સર્જનની વાત – અંકિત ત્રિવેદી

બેના રે.. સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાય દીકરી ને ગાયદોરે ત્યાં જાય દીકરીતો પારકી થાપણ કહેવાય. બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે, રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે. બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાય. તારા પતિનો પડછાયો થઈરહેજે સદાયે Read More